પોન્ટી મર્ડર કેસઃ નામધારીની પિસ્તોલ મળી

માહિતી અનુસાર દિલ્હીના છત્તરપુર ફાર્મ હાઉસ ગોળીબાર કાંડમાં આ જ પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પહેલા શનિવારે પોલીસે હરદીપ પર ગોળી ચલાવવા અને વારદાતનો મુખ્ય આરોપ લગાવ્યો હતો. પોલીસે જણાવ્યા પ્રમાણે અદાલતમાં નામધારીએ માન્યુ છે કે જ્યારે હરદીપે તેની બંદૂક ફેરવી અને હરદીપ પર ફાયર કર્યું હતું.
શનિવારે દિલ્હીની અદલાતે ઉત્તરાખંડના અલ્પસંખ્યક આયોગના પૂર્વ અધ્યક્ષ નામધારીને 5 દિવસની પોલીસ હિરાસતમાં મોકલી દીધા હતા તેથી વારદાતમાં ઉપયોગમાં લેવાયેલા હથિયારનો કબજો મેળવી શકાય.
પરંતુ નામધારીએ ફાયરિંગ કરવાની વાતનો ઇન્કાર કર્યો છે અને તેમણે એ તેમના વિરુદ્ધ રચવામાં આવેલું રાજકીય કાવતરુ ગણાવ્યું છે.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
