પોન્ટી મર્ડર કેસઃ નામધારીની પિસ્તોલ મળી

માહિતી અનુસાર દિલ્હીના છત્તરપુર ફાર્મ હાઉસ ગોળીબાર કાંડમાં આ જ પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પહેલા શનિવારે પોલીસે હરદીપ પર ગોળી ચલાવવા અને વારદાતનો મુખ્ય આરોપ લગાવ્યો હતો. પોલીસે જણાવ્યા પ્રમાણે અદાલતમાં નામધારીએ માન્યુ છે કે જ્યારે હરદીપે તેની બંદૂક ફેરવી અને હરદીપ પર ફાયર કર્યું હતું.
શનિવારે દિલ્હીની અદલાતે ઉત્તરાખંડના અલ્પસંખ્યક આયોગના પૂર્વ અધ્યક્ષ નામધારીને 5 દિવસની પોલીસ હિરાસતમાં મોકલી દીધા હતા તેથી વારદાતમાં ઉપયોગમાં લેવાયેલા હથિયારનો કબજો મેળવી શકાય.
પરંતુ નામધારીએ ફાયરિંગ કરવાની વાતનો ઇન્કાર કર્યો છે અને તેમણે એ તેમના વિરુદ્ધ રચવામાં આવેલું રાજકીય કાવતરુ ગણાવ્યું છે.












Click it and Unblock the Notifications
