મુંડેના શોક પર રાજકારણના 'રૂમાલ' વડે આંસું લુછી રહ્યાં છે નેતા

તેમણે કહ્યું કે ગોપીનાથ મુંડે હંમેશા ગરીબો અને ખેડૂતોના હિતો માટે લડતા હતા. તેમણે કહ્યું કે ગોપીનાથ મુંડેએ પોતાના રાજકીય જીવનની શરૂઆત જ આ મુદ્દાઓથી અને ગરીબ વર્ગના હિતો સાથે જોડાયેલા આંદોલનો સાથે કરી. એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે ગોપીનાથ મુંડે તેમના મિત્ર પણ પણ હતા અને નેતા પણ.
પ્રકાશ જાવડેકરના અનુસાર જ્યારે તે કોલેજ માટે પૂણે આવ્યા, ત્યારથી માંડીને તે બંનેનો 42 વર્ષ સાથ રહ્યો. પ્રકાશ જાવડેકર કહે છે કે ગોપીનાથ મુંડેનું ના રહેવું ભાજપ માટે એક મોટું નુકસાન છે પરંતુ તે પુરતો પ્રયત્ન કરશે કે તેમની ખોટ પૂરી થાય.
તેમણે કહ્યું કે પ્રમોદ મહાજનના ગયા પછી પણ પાર્ટીને ખૂબ મોટો ઝટકો લાગ્યો હતો પરંતુ ધીરે-ધીરે પાર્ટી આ આધાતમાં બહાર નીકળી ગઇ. પ્રકાશ જાવડેકરે કહ્યું કે તેમનો પ્રયત્ન હશે કે આટલા મોટા નુકસાનથી પાર્ટી તારવામાં આવે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે ગોપીનાથ મુંડેને સાચી શ્રદ્ધાંજલિ એ જ હશે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેના ગઠબંધનની સરકાર બને. આજે નરેન્દ્ર મોદીએ પણ લોકસભા સત્રનો 'શ્રી ગણેશ' કરી જનતાની આશાઓ પર ખરા ઉતરવાની વાત કહી છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
