કોણ છે પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ? જને રાષ્ટ્રપતિએ અપાવ્યા સેંટ્રલ વિજિલેંસ કશિશ્નરના શપથ
વિજિલેંસ કમિશ્નર પ્રવિણ કુમાર શ્રીવસ્તાવે સોમવારે સેન્ટ્રલ વિજિલેંસ કમિશ્નર સીવીસી તરીકેના શપથ લીધા હતા. કુમારને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સમક્ષ પદ અને ગોપનીયતાના શફથ લીધા હતા. આ દરમિયાન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય ગણમાન્ય અતિથિ ઉપસ્થિત રહ્યા હતા.

સેન્ટલ વિજિલેંસ કમિશ્નરનાપદ પર સુરેશ એન પટેલના કાર્યકાલ પુરો થયા બાદ ડેસેમ્બર 2022 થી કાર્વાહકના રૂપમાં પ્રવિણ કુમાર શ્રીવાસ્તવ કાર્યભર સંભાળી રહ્યા છે. પરંતુ આજે સેન્ટરલ વિજિલેસ કમિશ્નરના પદ પ્રવિણ કુમાર શ્રીવાસ્તવે ઓપચારિક શપથ ગ્રહણ કર્યા હતા.
પ્રવિણ કુમાર શ્રીવસ્તવ, અસમ મેઘાલય કેડર ના 1988 બેચના સેવાનિવૃત ભારતિય પ્રશસનિિક સેવા અધિકારી છે. તે ગયા વર્ષે જાન્યુઆરી 31 ના કેબિનેટ સચિવાલય ના પદ પરથી નિવૃત થયા હતા. ભારત સરકારની સાથે પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે વાણીજ્ય વિભાગના નિર્દેશક ઉપ સર્વિસના રિપમાં વિશ્વ વ્યપાર સગઠન અનુસાર સેવાઓમાં વ્યપારથી સંપધિત વાર્તાઓમાં સરકારની સહાયતા કરી હતી. તેણે રાઇટ્સ લિમિટેડમાં મુખઅય સતર્કતા અધિકારી અને જવાહરલાલ નેહરુ રાષ્ટ્રી શહરી નવીકરણ મિશનના સંયુકત સચિવ અને મિશન નિદ્રેશકના રૂપમાં પણ કાર્ય કર્યુ હતુ.
-
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા








Click it and Unblock the Notifications
