રાષ્ટ્રપતિએ ઠુકરાવી વીરપ્પાનના સાથિયોની દયા અરજી, ફાંસી નક્કી

2004માં 21 પોલીસ જવાનોની હત્યાના આરોપમાં તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી. જ્ઞાનપ્રકાશ, સીમોન, મીસેકર મદૈચ્યા અને વિલાવેન્દ્રનને સુપ્રીમ કોર્ટે 2004માં ફાંસીની સજા સંભળાવી હતી. ઓક્ટોબર 2004માં ખૂંખાર ચંદન તસ્કર વીરપ્પન તમિલનાડુ પોલીના સ્પાશિયલ ટાસ્ક ફોર્સની સાથે થયેલી અથડામણમાં માર્યો ગયો હતો.
1993માં કર્ણાટકના પાલરમાં લેન્ડ માઇન બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં 21 પોલીસ જવાનોના મોત થયા હતા. મૈસૂર કોર્ટે બધાને ઉંમર કેદની સજા સંભળાવી હતી. મૈસુર કોર્ટેના નિર્ણયને સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. સુપ્રીમ કોર્ટે ચારેય આરોપીઓને ફાંસીની સજા સંભળાવી. આ તમામની દયા અરજી 2004થી પેન્ડીંગ પડી હતી.
ન્યાયાધીશ વાઇ.કે સભરવાલ અને ન્યાયાધીશ બી.એન અગ્રવાલે જનમટીપની સજાને ફાંસીમાં ફેરવી દીધી હતી. આરોપીઓએ કર્ણાટકની સ્પેશિયલ ટાડા કોર્ટેના દોષી
ઠેરવવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો જેને રદ કરી દેવામાં આવી હતી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
