રાષ્ટ્રપતિએ ખાદ્ય સુરક્ષા બિલ પર વટહુકમને આપી મંજૂરી

રાષ્ટ્રપતિ સચિવાલયે ગઇકાલે રાત્રે વટહુકમને મેળવ્યો અને મુખર્જીએ શુક્રવારે જ તેની પર હસ્તાક્ષર કરી દીધા. ત્યારબાદ એ પ્રકારની અટકળો સમાપ્ત થઇ ગઇ કે ભાજપા, વામદળો અને કેટલાંક અન્ય દળોના વિરોધ બાદ સંભવત: રાષ્ટ્રપતિ અધ્યાદેશને મંજૂર કરવામાં ઉતાવળ નહી કરે.
ખાદ્ય સુરક્ષા કાર્યક્રમ દુનિયાની એ પ્રકારની સૌથી મોટી યોજનાનો ભાગ બની રહેશે જેમાં સરકાર દરેક વર્ષે દેશની 67 ટકા વસ્તીને લગભગ 6.2 કરોડ ટન ચોખા, ઘઉં, અથવા મોટું અનાજની આપૂર્તિ પર લગભગ 1,25,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.
ગયા મહીને મંત્રીમંડળની બેઠકમાં આ વિષય પર જુદા-જુદા મત આવવાના પગલે નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો પરંતુ બુધવારે ખાદ્ય સુરક્ષા બિલ વિધેયકને લાગુ કરવાના કારણે મંજૂરી આપી દેવાઇ.
અધ્યાદેશ સંસદના મોનસૂન સત્રથી થોડાક જ સપ્તાહ પહેલા લાવવામાં આવેલ રાજનૈતિક દળોની માંગ છે કે ખાદ્ય સુરક્ષા વિધેયકને બંને ગૃહોમાં ચર્ચા કરવા માટે પસાર કરવાનું હતું. વામદળોએ વટહુકમનો રસ્તો અપનાવવા પર સરકારને આડા હાથે લેતા જણાવ્યું કે યુપીએ-2એ સંસદનું અપમાન કર્યું છે. ભાજપાએ આને રાજનૈતિક ચાલ ગણાવી છે.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી







Click it and Unblock the Notifications
