Independence Day 2023: સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન જ કેમ ફરકાવે છે રાષ્ટ્રધ્વજ? અહીં જાણો કારણ
77th Independence Day: સ્વતંત્રતા દિવસ એટલે કે 15મી ઓગસ્ટ આપણા દેશના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ દિવસે આપણા દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી. આપણે સૌ જાણીએ છીએ કે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશને આઝાદી અપાવવા માટે કેટલો સંઘર્ષ કર્યો હતો.
સહુ કોઈ જાણે છે કે ભારતમાં રાષ્ટ્રપતિ સર્વોચ્ચ પદ પર હોય છે. તો પછી માત્ર વડાપ્રધાન જ શા માટે 15 ઓગસ્ટે ધ્વજ ફરકાવે છે. આવો જાણીએ આનુ કારણ.

આપણા દેશનું બંધારણ 1947માં તૈયાર થયું ન હતું અને તે સમયે ભારતમાં સર્વોચ્ચ પદ વડાપ્રધાનનું હતું. તેથી જ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ દેશમાં પ્રથમ વખત ધ્વજ ફરકાવ્યો હતો. એક અહેવાલ અનુસાર, પંડિત નેહરુએ 16 ઓગસ્ટ 1947ના રોજ લાલ કિલ્લાના લાહોર ગેટની ટોચ પરથી ધ્વજ ફરકાવ્યો હતો કારણ કે તેઓ 15 ઓગસ્ટે લાલ કિલ્લા સુધી પહોંચી શક્યા ન હતા.
ત્યારથી અત્યાર સુધી 16 ઓગસ્ટના રોજ દેશના વડાપ્રધાન જ ધ્વજ ફરકાવતા આવ્યા છે. 22 જુલાઈ, 1947ના રોજ, બંધારણ સભાએ ત્રણ તકતીઓ અને મધ્યમાં અશોક ચક્ર સાથે ભારતીય ધ્વજ અપનાવ્યો. જે પછી કોંગ્રેસ પાર્ટીનો ત્રિરંગો ધ્વજ આખરે સ્વતંત્ર ભારતનો ત્રિરંગો ધ્વજ બની ગયો.
ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઈન પિંગાલી વેંકૈયા દ્વારા બનાવવામાં આવી હતી. તેઓ આંધ્રપ્રદેશના ભારતીય સ્વતંત્રતા સેનાની હતા. ભારતમાં 7 ઓગસ્ટ, 1906ના રોજ કલકત્તાના પારસી બાગન સ્ક્વેર (ગ્રીન પાર્ક) ખાતે પ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી









Click it and Unblock the Notifications
