હુડ્ડાના ઘરે ઘેરાવો કરનાર IACના કાર્યકર્તાઓ સાથે ડંડાવાળી

મળતી માહિતી મુજબ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના ઘરનો ઘેરાનો કરવા માટે ગયેલા આઇએસીના કાર્યકર્તાઓ બેરિકેડિંગ તોડીને આગળ વધી રહ્યાં હતા તે સમયે પોલીસે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કાર્યકર્તાઓ પોલીસની વાત માની ન હતી. જેથી પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા માટે અશ્રુગેસ છોડ્યા હતા. આ ઘટના દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ કર્મીઓને ઇજા પહોંચી હતી જેમાં બે પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઇન્ડિયા અગેંન્ટ કરપ્શને ખુલાસો કરતાં હુડ્ડા સરકાર પર આરોપ લગાવ્યો છે કે તેમની સહમતિથી જ રોબર્ટ વાઢેરએ હરિયાણાની જમીન કોડીના ભાવે વેચવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે રોબર્ટ વાઢેરાએ હરિયાણાના ગુડગાંડમાં સાડા ત્રણ એકર ડીએલએફને અઠ્ઠાવન કરોડમાં વેચી દિધી હતી, આ બધામાં હુડ્ડા સરકારે કમીશન ખાધું છે.
More From
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી







Click it and Unblock the Notifications
