Oath Ceremony Live: પંજાબના મુખ્યમંત્રી તરીકે ભગવંત માને શપથ ગ્રહણ કર્યા, પીએમ મોદીએ આપી શુભકામનાઓ
પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ની જોરદાર જીત બાદ ભગવંત માન આજે મુખ્યમંત્રી પદના શપથ લેશે. શહીદ ભગતસિંહના ગામ ખટકર કલાનમાં ભગવંત માનના શપથ ગ્રહણની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટી (AAP
પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ની જોરદાર જીત બાદ ભગવંત માન આજે મુખ્યમંત્રી પદના શપથ લેશે. શહીદ ભગતસિંહના ગામ ખટકર કલાનમાં ભગવંત માનના શપથ ગ્રહણની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ પણ શપથ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે. આ પહેલા શુક્રવારે ભગવંત માનને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

Congratulations to Shri @BhagwantMann Ji on taking oath as Punjab CM. Will work together for the growth of Punjab and welfare of the state’s people.
— Narendra Modi (@narendramodi) March 16, 2022
पंजाब का मुख्यमंत्री बनने पर भगवंत मान को बहुत बहुत बधाई और शुभकामनायें
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 16, 2022
मुझे विश्वास है कि आपके नेतृत्व में पंजाब में ख़ुशहाली लौटेगी, खूब तरक़्क़ी होगी और लोगों की समस्याओं का समाधान होगा
भगवान आपके साथ है
आज पंजाब के लिए बहुत बड़ा दिन है। नई उम्मीद की इस सुनहरी सुबह में आज पूरा पंजाब इकठ्ठा होकर एक खुशहाल पंजाब बनाने की शपथ लेगा।
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 16, 2022
उस ऐतिहासिक पल का साक्षी बनने के लिए मैं भी शहीद भगत सिंह के पैतृक गाँव खटकड़ कलाँ के लिए रवाना हो गया हूँ।
सूरज की सुनहरी किरण आज एक नया सवेरा लेकर आई है। शहीद भगत सिंह और बाबा साहब के सपनों को साकार करने के लिए आज पूरा पंजाब खटकड़ कलां में शपथ लेगा।
— Bhagwant Mann (@BhagwantMann) March 16, 2022
शहीद भगत सिंह जी की सोच पर पहरा देने के लिए मैं उनके पैतृक गांव खटकड़ कलां के लिए रवाना हो रहा हूं।
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ











Click it and Unblock the Notifications
