For Quick Alerts
For Daily Alerts
પંજાબ: શ્રી દરબાર સાહિબમાં CM ભગવંત માને કર્યા દર્શન, G-20 શિખર સમ્મેલનને લઇ બેઠક
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે શ્રી દરબાર સાહિબની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પ્રણામ કર્યા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભગવંત માનની સાથે કેબિનેટ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલ અને અન્ય વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા. એક અધિકાર
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે શ્રી દરબાર સાહિબની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પ્રણામ કર્યા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભગવંત માનની સાથે કેબિનેટ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલ અને અન્ય વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શ્રી દરબાર સાહિબમાં દર્શન કર્યા બાદ આગામી વર્ષમાં યોજાનારી જી-20 સમિટની તૈયારી માટે આજે અધિકારીઓ સાથે બેઠક કરશે.
Comments
bhagwant mann punjab cm chief minister prayer aap punjab government ભગવંત માન પંજાબ મુખ્યમંત્રી દર્શન પૂજા આપ પંજાબ સરકાર
English summary
Punjab: CM Bhagwant Mann had darshan at Sri Darbar Sahib
Story first published: Saturday, October 22, 2022, 19:52 [IST]