For Quick Alerts
For Daily Alerts
પંજાબ CM ભગવંત માન દિલ્હી CM અરવિંદ કેજરીવાલ સાથે કરશે મુલાકાત
Arvind Kejriwal : પંજાબના મુખ્યમંત્રી ભગવંત રવિવારના રોજ દિલ્હી પહોંચી ગયા છે. આ દરમિયાન ભગવંત માન દિલ્હી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી.
આ સાથે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તેઓ તેમની સાથે કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવા આવ્યા છે. અરવિંદ કેજરીવાલને બોલાવ્યા બાદ મુખ્યમંત્રી ભગવંત માન તેને મળવા ગયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, CBIએ અરવિંદ કેજરીવાલને 16 એપ્રિલના રોજ પૂછપરછ માટે નોટિસ મોકલી છે. AAP સૂત્રોએ જણાવ્યું કે, CBIએ અરવિંદ કેજરીવાલને 16 એપ્રિલના રોજ દિલ્હી દારુ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે.
પંજાબના મુખ્યમંત્રી માન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા દિલ્હી પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ મહત્વના મુદ્દે ચર્ચા કરે તેવી શક્યતા છે.
Comments
અરવિંદ કેજરીવાલ પંજાબ આમ આદમી પાર્ટી સીબીઆઈ ગુજરાતી સમાચાર સમાચાર bhagwant mann delhi cm arvind kejriwal punjab aam aadami party cbi gujarati news news
English summary
Punjab CM Bhagwant Mann will meet Delhi CM Arvind Kejriwal
Story first published: Sunday, April 16, 2023, 19:01 [IST]