પંજાબ CM ભગવંત માન દિલ્હી CM અરવિંદ કેજરીવાલ સાથે કરશે મુલાકાત
Arvind Kejriwal : પંજાબના મુખ્યમંત્રી ભગવંત રવિવારના રોજ દિલ્હી પહોંચી ગયા છે. આ દરમિયાન ભગવંત માન દિલ્હી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી.
આ સાથે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તેઓ તેમની સાથે કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવા આવ્યા છે. અરવિંદ કેજરીવાલને બોલાવ્યા બાદ મુખ્યમંત્રી ભગવંત માન તેને મળવા ગયા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, CBIએ અરવિંદ કેજરીવાલને 16 એપ્રિલના રોજ પૂછપરછ માટે નોટિસ મોકલી છે. AAP સૂત્રોએ જણાવ્યું કે, CBIએ અરવિંદ કેજરીવાલને 16 એપ્રિલના રોજ દિલ્હી દારુ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે.
પંજાબના મુખ્યમંત્રી માન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા દિલ્હી પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ મહત્વના મુદ્દે ચર્ચા કરે તેવી શક્યતા છે.
More From
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ









Click it and Unblock the Notifications
