For Quick Alerts
For Daily Alerts
ભારે વરસાદથી ખરાબ થયેલ પાકોની સમીક્ષા કરશે પંજાબ સીએમ, આપી શકે છે વળતર
પંજાબના સીએમ ભગવંત માન ભારે વરસાદને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરશે.
ફાજિલ્કાઃ પંજાબના સીએમ ભગવંત માન ભારે વરસાદને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરશે. આ માટે તેઓ ફાજિલ્કા અને મુક્તસર જિલ્લાની મુલાકાત લેશે. સીએમઓએ આ અંગેની માહિતી આપી હતી. એવુ કહેવામાં આવ્યુ હતુ કે સીએમ ભગવંત માન ફાજિલ્કા અને મુક્તસર જિલ્લાની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ ભારે વરસાદને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરશે.
થોડા સમય પહેલા સરકારે કહ્યુ હતુ કે ખરાબ પાક માટે ખેડૂતોને વળતર આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ઘણુ નુકસાન થયુ હતુ. જેના કારણે તેઓ સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા હતા. ફાજિલ્કા અને મુક્તસર જિલ્લાના કેટલાક વિસ્તારો ભૂતકાળમાં પડેલા મુશળધાર વરસાદને કારણે પ્રભાવિત થયા હતા. ખેતરોમાં પાણી ભરાવાને કારણે પાક સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.
Comments
punjab punjab government aap aam admi party farm farmer rain bhagwant mann પંજાબ પંજાબ સરકાર આપ આમ આદમી પાર્ટી ખેતર ખેડૂત વરસાદ ભગવંત માન
English summary
Punjab CM Bhagwant Mann will visit these districts, crops damaged due to heavy rains
Story first published: Friday, July 29, 2022, 12:45 [IST]