Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારે વરસાદથી ખરાબ થયેલ પાકોની સમીક્ષા કરશે પંજાબ સીએમ, આપી શકે છે વળતર

પંજાબના સીએમ ભગવંત માન ભારે વરસાદને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરશે.

ફાજિલ્કાઃ પંજાબના સીએમ ભગવંત માન ભારે વરસાદને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરશે. આ માટે તેઓ ફાજિલ્કા અને મુક્તસર જિલ્લાની મુલાકાત લેશે. સીએમઓએ આ અંગેની માહિતી આપી હતી. એવુ કહેવામાં આવ્યુ હતુ કે સીએમ ભગવંત માન ફાજિલ્કા અને મુક્તસર જિલ્લાની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ ભારે વરસાદને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરશે.

bhagwant mann

થોડા સમય પહેલા સરકારે કહ્યુ હતુ કે ખરાબ પાક માટે ખેડૂતોને વળતર આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ઘણુ નુકસાન થયુ હતુ. જેના કારણે તેઓ સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા હતા. ફાજિલ્કા અને મુક્તસર જિલ્લાના કેટલાક વિસ્તારો ભૂતકાળમાં પડેલા મુશળધાર વરસાદને કારણે પ્રભાવિત થયા હતા. ખેતરોમાં પાણી ભરાવાને કારણે પાક સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X