અમૃતસરના નિરંકારી ભવનમાં ગ્રેનેડ હુમલો, ધમાકામાં 3 લોકોની મૌત
પંજાબના અમૃતસરમાં રાજાસાંસિ નિરંકારી ભવનમાં ગ્રેનેડ હુમલો થયાની ખબર આવી રહી છે. આ ધમાકામાં ત્રણ લોકોની મૌત થઇ ચુકી છે અને 10 લોકો ઘાયલ થયા છે.
પંજાબના અમૃતસરમાં રાજાસાંસિ નિરંકારી ભવનમાં ગ્રેનેડ હુમલો થયાની ખબર આવી રહી છે. આ ધમાકામાં ત્રણ લોકોની મૌત થઇ ચુકી છે અને 10 લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રવિવારે સવારે મોટરસાઇકલ પર સવાર 2 લોકોએ ધાર્મિક ડેરામાં આ વિસ્ફોટક ફેંકીને ફરાર થઇ ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે જયારે આ ઘટના થઇ ત્યારે સમાગમ કાર્યક્રમ ચાલી રહ્યો હતો.

શરૂઆતી તપાસમાં તેને આતંકી હુમલા સાથે જોડવામાં આવી રહ્યો છે. આ ઘટના પછી આખા પંજાબમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પોલીસે પણ રાજસ્થાન સાથે જોડાયેલી સીમાઓને સીલ કરી દીધી છે. પોલીસે અફવાહો પર ધ્યાન નહીં આપવા માટે અપીલ કરી છે.

આ હુમલામાં સૌથી પહેલું નિવેદન પંજાબ કોંગ્રેસ ચીફ સુનિલ ઝાકર ઘ્વારા આપવામાં આવ્યું છે. તેમને કહ્યું કે ઘટનામાં જીવ ગુમાવનાર લોકો સાથે મારી સંવેદના છે. આ પંજાબની શાંતિ ભંગ કરવાની કોશિશ છે. તેમને આગળ જણાવ્યું કે શાંતિ જાળવી રાખવા માટે સુરક્ષા એજન્સીઓને સતર્ક રેહવું જોઈએ.
My condolences are with families of those who lost lives in this incident. It is an attempt to disturb peace in Punjab. I believe all the security agencies should stay alert and coordinate with each other to maintain peace: Sunil Jakhar, Punjab Congress Chief on Amritsar blast pic.twitter.com/hj83z45n6s
— ANI (@ANI) November 18, 2018
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
