150 કરોડનો સવાલ છે એટલે જુગાર રમવો જરૂરી છે : મનોહર પારિકર

પારિકરે જણાવ્યું કે "કેસિનો પાસેથી રાજ્ય સરકારને 150 કરોડની આવક મળે છે. હું વ્યક્તિગત રીતે કેસિનોનો વિરોધી છું. જો મેં કેસિનો બંધ કરાવ્યા તો તેમાંથી મળતી આવકની ભરપાઇ ક્યાંથી કેવી રીતે કરીશું."
ઉલ્લેખનીય છે કે પાછલી વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પારિકરે કેસિનોનો વિરોધ કર્યો હતો. આ બેઠકમાં તેમણે અન્ય એક મુદ્દા પર જણાવ્યું કે જો પૂરોગામી કોંગ્રેસની આગેવાનીવાલી પ્રદેશ સરકારના કાર્યકાળમાં થયેલા કૌભાંડોની તપાસ કરવામાં આવે તો પ્રદેશ પ્રશાસનના અડધાથી વધારે અધિકારીઓ જેલમાં હશે.
તેમણે જણાવ્યું કે એક રીતે જોઇએ તો એક પણ સરકારી અધિકારી એવો નથી જેણે અગાઉની કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવણી ના હોય. હું કડક બનીશ તો અડધાથી વધારે અધિકારીઓ જેલમાં હશે.
More From
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
