શહેરી બેરોજગારી દરમાં વધારાને લઈને રાહુલ ગાંધીનુ કેન્દ્ર પર નિશાન, દેશને અંધેરી નગરી બનાવી દીધી
શહેરી બેરોજગારીને લઈને જાહેર કરવામાં આવેલા આંકડા અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.
નવી દિલ્લીઃ રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલય(NSO)ના શહેરી બેરોજગારીને લઈને જાહેર કરવામાં આવેલા આંકડા અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ એક અખબારનુ કટિંગ શેર કરીને ટ્વિટર પર લખ્યુ છે, 'દેશનો 'વિકાસ' કરીને એક 'આત્મનિર્ભર' અંધેર નગરી બનાવી દીધી.'

શહેરી બેરોજગારી દર 2.4 ટકા વધ્યો
તમને જણાવી દઈએ કે ગુરુવારે રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલયે દેશમાં શહેરી વિસ્તારોમાં બેરોજગારીના આંકડા જાહેર કર્યા હતા. આ આંકડાઓ મુજબ ગયા એક વર્ષમાં શહેરી બેરોજગારી દરમાં 2.4 ટકાનો વધારો જોવા મળ્યો છે. શહેરી બેરોજગારી દર 7.8 ટકાથી વધીને 10.3 ટકા થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા રાહુલ ગાંધી આગામી ચૂંટણી પહેલા જમ્મુ કાશ્મીરના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા હતા. કટડા પહોંચીને રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરીને કહ્ય હતુ કે હું અહીં કોઈ રાજકીય ટિપ્પણી કરવા નથી આવ્યો. અહીં રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ કમિટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
