જૈન સમાજને લઘુમતી દરજ્જો અપાવવાની તૈયારીમાં રાહુલ ગાંધી
નવી દિલ્હી, 20 જાન્યુઆરીઃ રાહુલ ગાંધીએ રવિવારે વડાપ્રધાન મનમોહન સિંહ સાથે ચર્ચા કરી અને અનુરોધ કર્યો છે કે, જૈન સમુદાયને લઘુમતી દરજ્જો આપવામાં આવે, તેમ કોંગ્રેસના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રિય કક્ષાએ જૈન સમુદાયને લઘુમતી સમાજનો દરજ્જો આપવામાં આવે તે અંગે સમર્થન કરવા માટે કેન્દ્રિય મંત્રી પ્રદીપ જૈનના નેતૃત્વ હેઠળ જૈન નેતાઓનો સમૂહ કોંગ્રેસના ઉપાધ્યક્ષને મળ્યો હતો.

તેમણે સમૂહને નિશ્ચિત કર્યું કે તે જૈન સમુદાય માટે બની શકે તેટલા મદદરૂપ થશે. સમૂહે રાહુલને કહ્યું કે જો જૈન સમાજને રાષ્ટ્રિય લઘુમતીનો દરજ્જો મળી જાય તો સમાજને કેન્દ્ર તરફથી મળતા વિવિધ ફંડ્સનો લાભ થઇ શકે.
More From
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી








Click it and Unblock the Notifications
