For Quick Alerts
For Daily Alerts
બાલ ઠાકરેની અંતિમ યાત્રામાં અડધેથી પાછા ફર્યા રાજ
રાજ ઠાકરેએ જે કર્યું તે પાછળ ભલે કોઇ પણ કારણ હોય, પણ સમગ્ર દેશ તેમને ઉદ્ધવ ઠાકરે સાથે થયેલા મતભેદોનું જ પરિણામ સમજે છે. અન્ય નોંધપાત્ર બાબત એ પણ હતી કે સવારે માતોશ્રીથી જ્યારે અંતિમ યાત્રા નીકળી ત્યારે પણ કાકાને કાંધ આપવાને બદલે રાજ ઠાકરે અલગ રહ્યા હતા.
યાત્રા જ્યારે દાદર વિસ્તારમાં આવી ત્યારે અગમચેતી વાપરીને રાજ યાત્રામાંથી બહાર નીકળી ગયા હતા. મનસેના એક અગ્રણી નેતાએ જણાવ્યું કે સમગ્ર આયોજન શિવ સેનાનું હોવાને કારણે રાજ તેમાંથી ખસી ગયા હતા.
Comments
raj thackeray bal thackeray last procession mns maharashtra navnirman sena રાજ ઠાકરે બાલ ઠાકરે અંતિમ યાત્રા મનસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના
English summary
Raj return from half way of last procession Bal Thackeray.