હરિદ્વારમાં રામદેવના નિસર્ગોપચાર કેન્દ્રમાં ભિષણ આગ, કરોડોનું નુકસાન
બાબા રામદેવના નિસર્ગોપચાર કેન્દ્રમાં રવિવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. આગમાં આખું મેડિકલ સેન્ટર ગટ્ટ થઈ ગયું હતું. 2009 માં બાબા રામદેવે 70 કરોડના ખર્ચે આ અદ્યતન અને આંતરરાષ્ટ્રીય કક્ષાના તબીબી કેન્દ્ર
બાબા રામદેવના નિસર્ગોપચાર કેન્દ્રમાં રવિવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. આગમાં આખું મેડિકલ સેન્ટર ગટ્ટ થઈ ગયું હતું. 2009 માં બાબા રામદેવે 70 કરોડના ખર્ચે આ અદ્યતન અને આંતરરાષ્ટ્રીય કક્ષાના તબીબી કેન્દ્રનું નિર્માણ કર્યુ હતું. આગ જંગલની તણખાથી હોવાનું મનાય છે. બાબા રામદેવના પ્રવક્તા એસ કે તિજારાવાલાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. વળી, બાબા રામદેવના સાથીદાર આચાર્ય બાલકૃષ્ણએ તેના ટ્વીટર હેન્ડલ ઉપર અકસ્માતની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ, 'રવિવારે રાત્રે આઠ વાગ્યે હરિદ્વારના યોગગ્રામમાં આવેલા નેચરોપથી સેન્ટરમાં આગ ફાટી નીકળી હતી.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારનો રાજ્યોને નિર્દેશ- સખ્તાઈથી લૉકડાઉન લાગૂ કરાવો, ઉલ્લંઘન કરનારાઓ સામે એક્શન લો
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
