આ દશેરાએ સૂટ બૂટમાં જોવા મળશે રાવણ

આ મહિનાના છેલ્લા સપ્તાહમાં આવી રહેલી દશેરા માટે પૂતળા બનાવનારાઓ ગણેશ ઉત્સવની જેમ રાવણ દહન માટેના પૂતળા તૈયાર કરવા અવનવા વેશ તૈયાર કરી રહ્યા છે. જયપુરના ગોપાલપુરા બાયપાસ પાસે આવેલી રાવણ મંડીમાં પૂતળા તૈયાર કરતા કલાકારોએ રાવણને પરંપરાગત ધોતી, મુગટ અને અલંકારોમાં તૈયાર કરવાને બદલે સૂટ બૂટમાં તૈયાર કર્યા છે.
જયપુરમાં જોગી સમાજના 160 પરિવારોના અંદાજે 300 સભ્યો પૂતળા બનાવવાના વ્યવસાયમાં કાર્યરત છે. આ સભ્યો પૈકી જગદીશ જોગીએ જણાવ્યું કે "આ વર્ષે રાવણ અલગ દેખાય તે માટે અમે તેના વસ્ત્ર પરિધાન અને ઉભા રહેવાની સ્ટાઇલમાં ફેરફાર કર્યો છે. ઘણા વર્ષોથી અમે એક જેવા જ પૂતળા તૈયાર કરતા આવ્યા છે. આથી આ વર્ષે અમે તેમને સૂટ બૂટ પહેરાવ્યા છે અને તેમના ચહેરાના ભાવમાં પણ થોડો ફેરફાર કર્યો છે."
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
