જયપાલ રેડ્ડીએ નવા મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો

અત્રે એ વાત નોંધનીય છે કે આ પહેલા એવી ચર્ચા હતી કે રેડ્ડી પેટ્રોલિયમ મંત્રાલય પદ પરથી દૂર કરવામાં આવ્યા બાદ નારજ હતા અને તના કારણે તે પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલીને કાર્યભાર સોંપવા માટે આવ્યા નહોતા. રેડ્ડીના સ્થાને આરપીએન સિંહએ મોઇલીને કાર્યભાર સોંપ્યો હતો.
એત્રે ઉલ્લેખનીય છે કે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ડો. મનમોહન સિંહના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા રવિવારે નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી હતી. જેમાં ફેરબદલ કરીને રેડ્ડીને પેટ્રોલિયમ મંત્રાલયમાંથી દૂર કરવામાં આવ્યા હતા અને તેમના સ્થાને આ કાર્યભાર વીરપ્પા મોઇલની સોંપવામાં આવ્યો હતો.
More From
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
