રેણૂકા ચૌધરીએ કહ્યું, 'નરેન્દ્ર મોદી મહિલા વિરોધી'

યૂરોપિયન યૂનિયન અને મોદી વચ્ચે થયેલી વાતચીત અંગે બોલતા રેણૂકાએ કહ્યું કે યૂરોપિયન યૂનિયનની મહિલાઓને પણ મોદીની હકિકત હવે ટૂંક સમયમાં માલૂમ થઇ જશે. તેમણે કહ્યું કે હું જોવા ઇચ્છીશ કે તેમણે ચૂંટણી ઘોષણાપત્રમાં પોતાના લગ્ન અંગે શું કહ્યું છે.
નોંધનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને યુરોપીય સંઘ એટલે કે ઇયૂને વિશ્વાસ અપાવ્યો છે કે ગુજરાતમાં હવે ક્યારેય દંગા નહીં થાય. આ દાવો યૂરોપીય સંઘના રાજદૂત જે ક્રાવિન્હોએ કર્યો. જે ક્રાવિન્હો સાથેની વાતચીતમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુજરાતમાં હવે ક્યારેય 2002 જેવા રમખાણો ફરીથી નહીં થાય. નરેન્દ્ર મોદીએ આ વાત આ વર્ષે જ 7 જાન્યુઆરીએ યૂરોપિયન યૂનિયને પ્રતિનિધિઓ સાથે મુલાકાતમાં કહ્યું હતું કે જ્યારે જર્મન દૂતાવાસને તેમને ભોજન માટે બોલાવ્યા હતા.
More From
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
