POKમાં ફરિથી એરસ્ટ્રાઇક કર્યાના અહેવાલો સેનાએ ફગાવ્યા
સેનાએ PoKમાં એર સ્ટ્રાઇક કરી હોવાના અહેવાલને ફગાવી દીધા છે. એવા અહેવાલ હતા કે ભારતીયએ પીઓકેમાં આવેલા આંતકવાદીઓના લૉન્ચ પેડ પર એર સ્ટ્રાઇક કરી છે. સુરક્ષા સૂત્રોએ કહ્યું કે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર
સેનાએ PoKમાં એર સ્ટ્રાઇક કરી હોવાના અહેવાલને ફગાવી દીધા છે. એવા અહેવાલ હતા કે ભારતીયએ પીઓકેમાં આવેલા આંતકવાદીઓના લૉન્ચ પેડ પર એર સ્ટ્રાઇક કરી છે. સુરક્ષા સૂત્રોએ કહ્યું કે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં લૉન્ચિંગ પેડ પર એરસ્ટ્રાઇક કરી છે. જોકે ભારતીય સેનાએ કહ્યું છે કે LoC પર આજે કોઈ ફાયરિંગ થઈ નથી. PTI દ્વારા જાહેર કરવામાં આવેલો અહેવાલ 13 નવેમ્બરના હોવાનું સેનાએ કહ્યું છે. આ અહેવાલ પર ભારતીય સેનાના ડિરેક્ટર જનરલ ઑફ મિલિટ્રી ઑપરેશન લેફ્ટનન્ટ જનરલ પરમજીત સિંહે કહ્યું કે, ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કાર્યવાહી કરી હોવાના અહેવાલ ખોટા છે.
Reports of Indian Army's action in Pakistan-occupied Kashmir (PoK) across the Line of Control are fake: Indian Army Director General of Military Operations Lt Gen Paramjit Singh
— ANI (@ANI) November 19, 2020
(file photo) pic.twitter.com/uHlULDWydh
આ પણ વાંચો: કરાચી સ્વિટ્સ પર શિવસેનામાં ઘમાસાન, સંજય રાઉતે કહ્યું- અમે નામ બદલવાનું નથી કહ્યું