કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા વધશે

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ દ્વાર આ અંગેની એક દરખાસ્ત નાણા મંત્રાલયની પાસે મોકલવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર નાણા મંત્રાલયે આ માટે મંજૂરી આપી દીધી છે. હવે આ દરખાસ્ત વડાપ્રધાન કાર્યાલયમાં ગઇ છે. વડાપ્રધાન કાર્યાલય બાદ કેબિનેટની મંજૂરી મળતા જ આ અંગેની જાહેરાત કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં અંદાજે 2 મહિનાનો સમય લાગી શકે એમ છે.
આ પહેલા વાજપેયી સરકારે વર્ષ 1998માં કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા 58 વર્ષથી વધારીને 60 કરી હતી. આ પાછળનું મુખ્ય કારણ સરકાર રિટાયર્નમેન્ટને કારણે એક જ વારમાં કર્મચારીઓને ચૂકવવું પડતું વળતર છે.
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી વર્ષે અંદાજે 5000 કરોડ રૂપિયાની બચત થશે. આ બચતનો ઉપયોગ સરકાર ખાદ્ય સુરક્ષા જેવી લોકોને આકર્ષતી યોજનાના અમલ પાછળ કરશે. આ સાથે સરકાર એક તીરથી બે નિશાન તાકવા માંગે છે. બચત કરવાની સાથે આવતા વર્ષે આવી રહેલી ચૂંટણીઓમાં કેન્દ્ર સરકારમાં કાર્યરત 15 લાખ કર્મચારીઓને પણ આકર્ષવા માંગે છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
