1984માં શીખોની હત્યાથી ખુશ થયા હતા રાજીવ ગાંધી: ઉમા ભારતી
નવી દિલ્હી, 23 એપ્રિલ: ભાજપની ફાયર બ્રાંડ નેતા ઉમા ભારતીએ એકવાર ફરી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. આ વખતે તેમણે દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને નિશાના પર લીધા છે.
દિલ્હીમાં 1984ના રમખાણો પર સામે આવેલા એક સ્ટિંગ પર ઉમા ભારતીએ જણાવ્યું કે આ રમખાણો માટે કોઇ સ્ટિંગની જરૂરીયાત નથી. ઉમાએ જણાવ્યું કે 80 હજાર શીખોની હત્યા બાદ રાજીવ ગાંધી ખુશ થયા હતા અને તેને યોગ્ય ગણાવ્યું હતું. ઉમાએ જણાવ્યું કે પ્રિયંકા ગાંધીની કોઇ રાજનૈતિક હેસિયત નથી.

અત્રે નોંધનીય છે કે ગઇકાલે 1984ના શીખ વિરોધી રમખાણો અંગે એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો. કોબરાપોસ્ટ દ્વારા કરવામાં આવેલા આ સ્ટિંગ ઓપરેશન દ્વારા આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો કે કેવી રીતે પોલીસે કોંગ્રેસ સરકારની સામે પોતાને સાચા સાબિત કરવા માટે હુલ્લડખોરોની વિરુધ્ધ કાર્યવાહી કરવાનો ઇનકાર કરી દીધો હતો, અને ખાસ વાત એ છે કે આંશિક રીતે પોલીસ ફોર્સ પણ કમ્યુનલ થઇ ગઇ હતી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
