1984માં શીખોની હત્યાથી ખુશ થયા હતા રાજીવ ગાંધી: ઉમા ભારતી
નવી દિલ્હી, 23 એપ્રિલ: ભાજપની ફાયર બ્રાંડ નેતા ઉમા ભારતીએ એકવાર ફરી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. આ વખતે તેમણે દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને નિશાના પર લીધા છે.
દિલ્હીમાં 1984ના રમખાણો પર સામે આવેલા એક સ્ટિંગ પર ઉમા ભારતીએ જણાવ્યું કે આ રમખાણો માટે કોઇ સ્ટિંગની જરૂરીયાત નથી. ઉમાએ જણાવ્યું કે 80 હજાર શીખોની હત્યા બાદ રાજીવ ગાંધી ખુશ થયા હતા અને તેને યોગ્ય ગણાવ્યું હતું. ઉમાએ જણાવ્યું કે પ્રિયંકા ગાંધીની કોઇ રાજનૈતિક હેસિયત નથી.

અત્રે નોંધનીય છે કે ગઇકાલે 1984ના શીખ વિરોધી રમખાણો અંગે એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો. કોબરાપોસ્ટ દ્વારા કરવામાં આવેલા આ સ્ટિંગ ઓપરેશન દ્વારા આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો કે કેવી રીતે પોલીસે કોંગ્રેસ સરકારની સામે પોતાને સાચા સાબિત કરવા માટે હુલ્લડખોરોની વિરુધ્ધ કાર્યવાહી કરવાનો ઇનકાર કરી દીધો હતો, અને ખાસ વાત એ છે કે આંશિક રીતે પોલીસ ફોર્સ પણ કમ્યુનલ થઇ ગઇ હતી.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
