સંઘ નેતાનુ નિવદેનઃ આરએસએસ અને ભારત હવે એકબીજાના પર્યાયવાચી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના નેતા ડૉ. કૃષ્ણ ગોપાલ શર્માએ એક સભામાં લોકો સામે વિવાદિત નિવેદન આપ્યુ છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના નેતા ડૉ. કૃષ્ણ ગોપાલ શર્માએ એક સભામાં લોકો સામે વિવાદિત નિવેદન આપ્યુ છે. આરએસએસ નેતાઓ કહ્યુ કે આરએસએસ માત્ર ભારતમાં છે. વિશ્વમાં અમારી બીજી કોઈ શાખા નથી. જો પાકિસ્તાન અમારાથી ગુસ્સામાં છે તો એનો અર્થ એ કે તે ભારતથી ગુસ્સામાં છે. આરએસએસ અને ભારત હવે એકબીજાના પર્યાયવાચી છે. અમે પણ ઈચ્છીએ છીએ કે આખુ વિશ્વ ભારત અને આરએસએસને જુએ.

#WATCH RSS leader Dr Krishna Gopal Sharma says, "RSS is only in India. We don't have any branches anywhere in world. If Pakistan is angry with us it means they are angry with India. RSS & India are synonyms now. We also wanted the world to see India & RSS as one." pic.twitter.com/uuYHdPF71B
— ANI (@ANI) 28 September 2019
More From
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
