For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંઘ નેતાનુ નિવદેનઃ આરએસએસ અને ભારત હવે એકબીજાના પર્યાયવાચી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના નેતા ડૉ. કૃષ્ણ ગોપાલ શર્માએ એક સભામાં લોકો સામે વિવાદિત નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના નેતા ડૉ. કૃષ્ણ ગોપાલ શર્માએ એક સભામાં લોકો સામે વિવાદિત નિવેદન આપ્યુ છે. આરએસએસ નેતાઓ કહ્યુ કે આરએસએસ માત્ર ભારતમાં છે. વિશ્વમાં અમારી બીજી કોઈ શાખા નથી. જો પાકિસ્તાન અમારાથી ગુસ્સામાં છે તો એનો અર્થ એ કે તે ભારતથી ગુસ્સામાં છે. આરએસએસ અને ભારત હવે એકબીજાના પર્યાયવાચી છે. અમે પણ ઈચ્છીએ છીએ કે આખુ વિશ્વ ભારત અને આરએસએસને જુએ.

krishna gopal sharma

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃ ગાંદરબલમાં સેનાએ ઠાર માર્યા 3 આતંકી, ભારે માત્રામા દારૂગોળો જપ્તઆ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃ ગાંદરબલમાં સેનાએ ઠાર માર્યા 3 આતંકી, ભારે માત્રામા દારૂગોળો જપ્ત

English summary
rss leader krishna gopal sharma give controversial statement
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X