6 મહિના બાદ શ્રદ્ધાળુઓ માટે ફરી ખુલ્યું કેરળનું સબરીમાલા મંદિર
6 મહિના બાદ શ્રદ્ધાળુઓ માટે ફરી ખુલ્યું કેરળનું સબરીમાલા મંદિર
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી પર કાબૂ મેળવવા માટે સરકારે માર્ચમાં દેશવ્યાપી લૉકડાઉનની ઘોષણા કરી દીધી હતી જે અંતર્ગત તમામ ધાર્મિક સ્થળોને પણ બંધ કરી દેવામાં આવ્યાં હતાં. જો કે હવે અનલૉકની ગાઈડલાઈન અંતર્ગત ધીરે ધીરે ગતિવિધિઓમાં છૂટ આપવામા આવી રહી છે. આ ક્રમમાં શનિવારે 6 મહિના બાદ કેરળમા પ્રસિદ્ધ ભગવાન અયપ્પા મંદિરને ફરીથી શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યું છે. મંદિરમાં દર્શન માટે આવતા ભક્તોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પડશે, જેમાં માસ્ક, થર્મલ સ્કેનિંગ અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જેવા નિયમો છે.

જણાવી દઈએ કે સબરીમાલા મંદિર શુક્રવારે સાંજે માસિક પૂજા માટે ખોલવામાં આવ્યું, આ દરમ્યાન મંદિરના પુજારીઓને માસ્ક, થર્મલ સ્કેનિંગ અને કોવિડ 19 રિપોર્ટ નેગેટિવ જોયા બાદ જ મંદિર પરિસરમાં એન્ટ્રી આપવામાં આવી. મંદિરમાં તીર્થયાત્રીઓને 21 ઓક્ટોબરથી પ્રવેશની મંજૂરી રહેશે. મંદિરમાં પ્રાર્થના માટે પહોંચી રહેલા જે પુજારીઓ પાસે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ નથી તેમનું નિલૈકલ પર રેપિડ એન્ટીજન પરીક્ષણ કરવામાં આવ્યું રહ્યું છે. 25 માર્ચ બાદ આ પહેલીવાર છે જ્યારે તીર્થયાત્રીઓને સબરીમાલા મંદિરમાં પ્રાર્થના કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે.
જણાવી દઈએ કે આ મંદિર દરરોજ સવારે પાંચ વાગ્યે ખુલે છે, ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ મંદિરનું મેનેજમેન્ટ કરે છે. શનિવારે સવારે લગભગ 246 લોકોએ મંદિરમાં દર્શન માટે ઑનલાઈન બુકિંગ કરાવ્યું છે. પ્રત્યેક દિવસ 250 લોકોને મંદિરમાં જવાની મંજૂરી રહેશે. આ વખતે શ્રદ્ધાળુઓની બહુ ભીડ જોવા નહિ મળે, માત્ર રજિસ્ટર્ડ લોકોને જ દર્શનની મંજૂરી હશે. જણાવી દઈએ કે મંદિરને માસિક પૂજા માટે શુક્રવારે સાંજે ખોલવામાં આવ્યું હતું, પરંતુ શનિવારે માત્ર 'થુલમ' (મલયાલમ મહિનો)ના પહેલા દિવસેથી ભક્તોને પ્રવેશની મંજૂરી હતી.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
