સવા લાખ લોકોએ એક સાથે ગાયું 'જન ગણ મન'

'જન ગણ મન'થી રમાબાઇ આંબેડકર સ્થળની આસપાસનો વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો. સહારા ઇન્ડિયા પરિવારનો દાવો છે કે લખનઉ ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી તેમના ગ્રુપ સાથે જોડાયેલ લગભગ 1.20 લાખ કાર્યકર્તા રાષ્ટ્રગાનમાં સામેલ થયા. કાર્યક્રમમાં સહારા સમૂહના પ્રમુખ સુબ્રોતો રાય સહારા પણ હાજર હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રગાનમાં એક સાથે સૌથી વધું લોકોના ભેગા થઇને રાષ્ટ્રગાન ગાવાનો વિશ્વ રેકોર્ડ હજી પાકિસ્તાનના નામે છે.
More From
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
