Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'હું મરી ગયો તો 100 અરવિંદ પેદા થશે'

arvindkejriwal
નવીદિલ્હી, 16 ઑક્ટોબરઃ કેન્દ્રીય કાયદામંત્રી સલમાન ખુર્શીદની ધમકીઓ બાદ આઇએસીના કાર્યકર્તા અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, હું તેમની ધમકીઓથી ડરવાનો નથી અને ફર્રુખાબાદ જરૂરથી જઇશ. મને કોઇ સુરક્ષાની જરૂર નથી કારણ કે, હું મરી જઇશ તો 100 અરવિંદ પેદા થઇ જશે.
નોંધનીય છે કે કેજરીવાલના ફર્રુખાબાદ જઇને પ્રદર્શન કરવાના પડડકારને ધમકી આપતા કાયદામંત્રી સલમાન ખુર્શીદે કહ્યું હતું કે કેજરીવાલને આવું હોય તો આવે પણ પાછા નહીં જઇ શકે.

સલમાન ખાને કહ્યું કે, અત્યાર સુધી અમે કલમથી કામ કરી રહ્યાં છીએ પરંતુ સમય આવી ગયો છે કે અમે ખુનથી કામ કરીએ. કાયદામંત્રીની આ પ્રકારની ધમકી પર અરવિંદ કેજરીવાલના સહયોગી કુમાર વિશ્વાસે તીખી પ્રતિક્રિયા આપી છે.

વિશ્વાસે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર લખ્યું છે કે સલમાન ખુર્શીદ દેશના (ગૈર) કાયદામંત્રી છે. વિક્લાંગોની બૈસાખી લૂંટનાર આ મંત્રી મહોદયે એક નવેમ્બરે ફર્રુખાબાદમાં પ્રસ્તાવિત રેલી માટે ધમકી આપી છે કે અત્યાસુધી કલમથી કામ કરતા હતા અને હવે ખુનથી લખશે. સાથે જ મુંબઇના ડોનની જેમ તેમણે કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ ફર્રુખાબાદ આવશે તો ખરા પરંતુ પાછા નહીં જાય, ફિકર નોટ મંત્રી મહોદય આવી રહ્યાં છીએ અમે..

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X