જેલથી મોત સુધી: સરબજીતની 22 વર્ષની દર્દનાક કહાણી

- 28 ઓગષ્ટ 1990ના રોજ સીમા પાર પાકિસ્તાનમાં સરબજીતની ધરપકડ કરવામાં આવી. નવ મહિના બાદ તેના પરિવારને એક પત્ર મળ્યો, જેથી તેના પરિવારને જાણ થઇ કે તે પાકિસ્તાનની જેલમાં કેદ છે.
- 1991માં જાસૂસ અને લાહોર તથા ફૈસલાબાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનો આરોપ લગાવવામાં આવ્યો. લાહોરની એક કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો. કોર્ટે પાકિસ્તાન સૈન્ય કાનૂન હેઠળ મોતની સજા ફટકારી. ત્યારબાદ આ સજાને હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટ દ્રારા યથાવત રાખવામાં આવી.
- માર્ચ 2006માં પાકિસ્તાની સુપ્રિમ કોર્ટે તેમની સમીક્ષા અરજીને નકારી કાઢી. જો કે અરજી નકારી કાઢવાનું કારણ કેસની સુનાવણી દરમિયાન સરબજીતના વકીલની ગેરહાજરી ગણાવી હતી.
- 3 માર્ચ 2008ના રોજ તત્કાલીન પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે સરબજીતની દયા અરજીને પાછી આપી દિધી.
- એપ્રિલ 2008માં પરિવારજનોએ સરબજીત સિંહ સાથે લાહોર જેલમાં મુલાકાત કરી.
- મે 2008માં પાકિસ્તાન સરકારે સરબજીત સિંહને ફાંસી આપવામાં પર અનિશ્વિતકાળનો પ્રતિબંધ લગાવી દિધો.
- 26 જૂન 2012ના રોજ સમાચાર આવ્યા કે રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ સરબજીત સિંહની મોતની સજાને ઉંમરકેદમાં બદલી દિધી છે. સામાન્ય રીતે પાકિસ્તાનમાં ઉંમરકેદની સજા 14 વર્ષ માટે હોય છે અને સરબજીત પહેલાંથી જ 22 વર્ષ જેલમાં ગુજારી ચૂક્યો હતો, જલદી જ મુક્ત થવાના સમાચાર મળ્યા પરંતુ તાત્કાલિક પાકિસ્તાને આ ખુશીઓ પર પાણી ફેરવી વેળતાં આવી સૂચના અંગે મનાઇ કરી દિધી. ત્યારબાદ એમ કહેવામાં આવ્યું કે આ સમાચાર બીજી કેદી સુરજીત સિંહ સંબંધમાં હતા.
- 26 એપ્રિલ 2013ના રોજ જેલમાં અન્ય કેદીઓના હુમલામાં સરબજીત સિંહને ગંભીર ઇજા પહોંચી.
- 2 મે 2013ના રોજ લગભગ દોઢ વાગે સરબજીતનું નિધન થયું.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
