''સરદાર પટેલ વડાપ્રધાન બન્યા હોત તો કાશ્મીર પાકિસ્તાનમાં હોત''
બેંગલુરુ, 4 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઇ પટેલને ભારતને એક કરનારા નેતાના રૂપમાં રાષ્ટ્રીય પરિદ્રશ્યમાં એકવાર ફરીથી લાવવાની કોશીશ કરી છે. પરંતુ વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયરની આત્મકથા પર નજર નાખીએ તો તે સરદાર પટેલ અંગે કંઇક જુદો જ અને ચોંકાવનારો ખુલાસો કરે છે. કુલદીપ નાયરે પોતાની આત્મકથામાં લખ્યું છે કે સરદાર પટેલ કાશ્મીરને પાકિસ્તાનને સોંપવાના પક્ષમાં હતા.


જ્યારે કાશ્મીરના રાજા હરિસિંહે ભારતને મદદ માટે સંપર્ક કર્યો તો પણ પટેલે જણાવ્યું હતું કે અમે કાશ્મીરની સાથે મેલજોલ નહીં વધારીએ. પરંતુ નેહરૂ પાકિસ્તાનને મોતોડ જવાબ આપવાના પક્ષમાં હતા. પરંતુ માઉંટબેટના કહેવા પર તેમણે કાશ્મીરના ભારતમાં વિલય થવા સુધી રાહ જોવા જણાવ્યું હતું.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
