''સરદાર પટેલ વડાપ્રધાન બન્યા હોત તો કાશ્મીર પાકિસ્તાનમાં હોત''
બેંગલુરુ, 4 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઇ પટેલને ભારતને એક કરનારા નેતાના રૂપમાં રાષ્ટ્રીય પરિદ્રશ્યમાં એકવાર ફરીથી લાવવાની કોશીશ કરી છે. પરંતુ વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયરની આત્મકથા પર નજર નાખીએ તો તે સરદાર પટેલ અંગે કંઇક જુદો જ અને ચોંકાવનારો ખુલાસો કરે છે. કુલદીપ નાયરે પોતાની આત્મકથામાં લખ્યું છે કે સરદાર પટેલ કાશ્મીરને પાકિસ્તાનને સોંપવાના પક્ષમાં હતા.


જ્યારે કાશ્મીરના રાજા હરિસિંહે ભારતને મદદ માટે સંપર્ક કર્યો તો પણ પટેલે જણાવ્યું હતું કે અમે કાશ્મીરની સાથે મેલજોલ નહીં વધારીએ. પરંતુ નેહરૂ પાકિસ્તાનને મોતોડ જવાબ આપવાના પક્ષમાં હતા. પરંતુ માઉંટબેટના કહેવા પર તેમણે કાશ્મીરના ભારતમાં વિલય થવા સુધી રાહ જોવા જણાવ્યું હતું.












Click it and Unblock the Notifications
