SCએ સરકારને પૂછ્યુ, જાકિયાને આપી શકાય છે દસ્તાવેજ?

ન્યાયમૂર્તિ ડી કે જૈન અને ન્યામૂર્તિ મદન બી લોકૂરની ખંડપીઠે કહ્યું કે અમે વિશેષ તપાસ દળના અધ્યક્ષને ફરિયાદકર્તા દ્વારા દાખલ વિશેષ અનુમતિ યાચિકાનું અધ્યયન કરવા અને અમને એ બતાવવા આદેશ કર્યો છે કે શું આ મામલે ક્લોઝર અહેવાલ સાથે જોડાયેલા દસ્તાવેજ ફરિયાદકર્તાને આપી શકાય છે કે નહીં.
પૂર્વ સીબીઆઇ નિદેશક આર કે રાઘવનની અધ્યક્ષતામાં એસઆઇટીએ અમદાવાદના ગુલબર્ગ હાઉસિંગ સોસાયટી નરસંહાર મામલા સહિત ગુજરાત રમખાણોની તપાસ કરી છે. અમદાવદમાં એક નીચલી અદાલતે 27 નવેમ્બરે આ ક્લોઝર અહેવાલનો સ્વિકાર કર્યો જે મામલમાં સિટને 13 માર્ચ 2012એ દાખલ કરવામાં આવી હતી.
જાકિયાએ એક વિશેષ અનુમતિ યાચિકા દાખલ કરીને નીચલી અદાલતના આદેશને પડકાર્યો હતો. આ આદેશમાં નીચલી અદાલતે મામલાની તપાસ સંબંધિત કેટલાક દસ્તાવેજ આપવાના જાકિયાના આગ્રહને ખારીજ કરી નાંખ્યો હતો.
More From
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
