સુપ્રિમ કોર્ટ લોલેજિયમે ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયધીશની નિયુક્તિ માટે આ નામોની કરી ભલાણ
સુ્પ્રિમ કોર્ટે કોલેજિયમે ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયધીશોની નિયુક્તિ માટે અધિવક્ત અને ન્યાયિક અધિકારીયોનાના નામોની કરી ભલાણ
સુપ્રિમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઇકોર્ટમાં પાચ ન્યાયિક અધિકારીઓને ન્યાયધિશ નિયુક્ત કરવાની ભલામણ કરી છે. આ પાંચ ન્યાયિક અધિકાીરઓમાં સુસાન વેલેનટાઇન પિટો, હસમુખભાઇ, દલસુખબાઇ સુધાર, જિતેન્દ્ર ચંપકલાલ દોશી, મંગેશ રમેશચંદ્ર મેંગડે અને દિવ્યેશ કુમાર અમૃતલાલ જોશીના નામોનો સમાવેશ થાય છે.

આ પાંચ ન્યાયિક અધિકારિયોને એસસી કોલેજિયમે ગુજરાત ઉચ્ચ ન્યાયલયના ન્યાયીકના રૂપમાં નિયુક્ત કરવાની ભલાબણ કરી છે. આ સિવાય એસસી કોલેજીયમે અધિવક્તા દેવન મહેન્દ્ર દેસાઇ અને મેોક્ા કરણ ઠક્કરને ગુજરાત હાઇકોર્ટના ન્યાયધીશના રૂપમાં નિયુક્ત કરવાની અને ઇધિવક્તા કરદક એટેને ન્યાયાધિશના રૂપમાં નિયુક્ત કરવાની ભલાણ કરી છે.
એડવોકેટ દેવન મહેન્દ્રભાઇ દેસાઇને ન્યાયધીશ નિયુક્ત કરવામાં આવતા કોલેજિયમ, જેમાા જસ્ટીસ એસ કે, કોલ અને કે એમ ચોસેફનો પણ સમાવેશ થાય છે. આને લઇને કહેવામાઁ આવી રહ્યુ છએ કે, તેમની વ્યક્તિગત અને પ્રોફેશનલ ઇમેજ છે. તેમની સત્યનિષ્ઠ વિરુદ્ધ કઇ પણ થઇ જાય તો પણ તેમના વિરુદ્ધ કોઇ માહિતી નથી મળી. એટલા માટે ગુજારત હાઇકોર્ટના ન્યાયધીશ નિયુક્ત કરવાની ભલાણ કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
