સુપ્રીમ કોર્ટે જગન મોહન રેડ્ડીને આપી ફરી નિરાશા

કોર્ટે જણાવ્યું કે જગનને મૂક્ત કર્યા બાદ તેમની વિરુદ્ધના પુરાવા સાથે છેડછાડ થવાની અને સાક્ષીઓને પ્રભાવિત થવાની સંભાવનાને ટાળી શકાય નહી, માટે તેમને જામીન આપી શકાય નહી. ઉલ્લેખનીય છે કે જગન હાલમાં હૈદરાબાદની જેલમાં બંધ છે.
આ પહેલા સીબીઆઇની એક વિશેષ કોર્ટે વાઇએસ આર કોંગ્રેસ પ્રમુખ વાઇએસ જગનમોહન રેડ્ડીની આવકથી વધારે સંપત્તિ રાખવાના મામલામાં આરોપી વી. વિજય સાઇ રેડ્ડીની બે અરજીઓ બુધવારે રદ કરી દેવામાં આવી હતી.
અરજી દ્વારા આ મામલામાં દાખલ કરવામાં આવેલ બે આરોપ પત્રોમાં આરોપ નક્કી કરવાની કાર્યવાહી પર સ્ટે લાવવાની માંગ કરવામાં આવી હતી. જોકે કોર્ટે આ મામલા દાખલ ચોથા આરોપપત્ર નક્કી કરવાની કાર્યવાહી ટાળવાની અરજી સ્વીકારી લીધી. સીબીઆઇએ અત્યાર સુધી પાંચ આરોપપત્ર દાખલ કર્યા છે.
More From
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
