એએમયુમાંથી ઝીણાનો ફોટો હટાવ્યો તો દેશનો માહોલ બગડશેઃ પૂર્વ સપા સાંસદ
પૂર્વ સાંસદ ડૉ. શફીકુર્રહમાન બર્કે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યુ કે અલીગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલયમાં ઝીણાના ફોટા માટે કારણ વગર વિવાદ ફેલાવવામાં આવી રહ્યો છે.
પૂર્વ સાંસદ ડૉ. શફીકુર્રહમાન બર્કે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યુ કે અલીગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલયમાં ઝીણાના ફોટા માટે કારણ વગર વિવાદ ફેલાવવામાં આવી રહ્યો છે. ઝીણાના ફોટાને મોદી સરકાર ફાયદા માટે ચૂંટણી મુદ્દો બનાવી રહી છે. તેમણે કહ્યું કે જો વિશ્વ વિદ્યાલયમાંથી ફોટાને હટાવવામાં આવશે તો દેશનો માહોલ બગડી શકે છે.

ડૉ. શફીકુર્રહમાને કહ્યુ કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કરાંચીમાં ઝીણા સાહેબની પ્રશંસા કરી હતી. વિશ્વ વિદ્યાલયમાં 70 વર્ષથી ફોટો લગાવેલો છે. અત્યાર સુધી આ ફોટો કેમ હટાવવામાં ન આવ્યો ? હવે ફોટો હટાવવાની વાત કરીને ફરીથી દેશનો માહોલ કેમ બગાડવામાં આવી રહ્યો છે?
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
