આઇએમ અને લશ્કરે 3 શાર્પ શૂટર્સને આપી મોદીની સોપારી
નવી દિલ્હી, 29 જાન્યુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની હત્યા માટેની સોપારી આપવામાં આવી છે. આ માટે જે શાર્પ શૂટર્સને સોપારી આપવામાં આવી છે, તેમને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે, જો બોમ્બથી મોદીનું મોત ના નીપજે તો તેમને ગોળીઓછી છલ્લી કરી દેવામાં આવે. જી હાં, આતંકી સંગઠન ઇન્ડિય મુજાહિદ્દીન અને લશ્કર એ તૈયબાએ ત્રણ શાર્પ શૂટર્સ મોદીની હત્યા માટે તૈયાર કર્યા છે. આ વાતનો ખુલાસો આતંકી સમુહોના કોલ ઇન્ટરસેપ્ટ કર્યા બાદ આઇબીના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે.

આતંકીઓ વચ્ચે થયેલી વાતચીતથી જાણવા મળ્યું છે કે ચૂંટણી ગતિવિધિઓ વેગવંતી બનતા અને મોદીની વધુમાં વધુ રેલીઓને સંબોધિત કરવાના સમયે ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરશે. સૂત્રો અનુસાર મોદીની હત્યા માટે હૈદર અલી પ્રતિબંધિત સંગઠન સીમીના પુર્વ કાડરની સર્વિસનો પણ ઉપયોગ કરી રહ્યાં છે. 1 ઓક્ટોબરની મધ્યમાં મધ્ય પ્રદેશના ખંડવાની જેલમાંથી ફરાર સીમીના કાર્યકર્તાઓ અબુ ફજલ 24 ડિસેમ્બરે પકડાયો તે પહેલા આતંકીઓના સંપર્કમાં હતો. સૂત્રો અનુસાર ઇન્ડિયન મુજાહિદ્દીનના પ્લાનમાં મદદ માટે અબુ ફજલે હિજબુલ મુજાહિદ્દીન અને તહરીક એ તાલિબાનના સભ્યોનો સંપર્ક કર્યો હતો.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
