તેલંગાણા: શિંદે, ચિદમ્બરમ વિરૂદ્ધ 'છેતરપિંડી'નો કેસ દાખલ
હૈદ્વાબાદ, 25 જૂન: આંધ્ર પ્રદેશ પોલીસે કેન્દ્રિય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદે અને કેન્દ્રિય નાણાં મંત્રી પી. ચિદમ્બરમ વિરૂદ્ધ તેલંગાણાના લોકો સાથે છેતરપિંડી કરવા બદલ એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બંને નેતા પૃથક તેલંગાણા રાજ્યને પોતાના વાયદાથી પીછેહઠ કરી દિધી છે.
એક પોલીસ અધિકારીનું કહેવું છે કે એક જિલ્લા કોર્ટના આદેશ પર બંને કેન્દ્રિય મંત્રીઓ વિરૂદ્ધ હૈદ્રાબાદ બહાર સ્થિત એલ બી નગર પોલીસ મથકમાં સોમવારે ભારતીય દંડ સંહિતાની કલમ 420 હેઠળ એક કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસે આ કાર્યવાહી ત્યારે કરી હતી જ્યારે રંગારેડ્ડી જિલ્લાની એક કોર્ટે આ વર્ષે 28 જાન્યુઆરીના હુકમના આદેશનું પાલન કરવા માટે પોલીસ મથક અધિકારીને ફટકાર લગાવી હતી. પોલીસ મથક અધિકારી ગત સપ્તાહે બીજા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થયા હતા.
કોર્ટે તેલંગાણા જૂનિયર એડવોકેટસ એસોસિએશનના સભ્ય નરેશ કુમારની એક અંગત ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતાની કલમ 166(એ) હેઠળ તેમના વિરૂદ્ધ સંજ્ઞાન લીધી હતી.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
