શિવ સેના ભદ્રાવતીમાં 'બાલ ઠાકરેનું મંદિર' બનાવશે

આ અંગે વાત કરતા શિવ સેનાના જિલ્લા પ્રમુખ બાલુ ધાનોરકરે જણાવ્યું છે કે "મંદિરોની નગરી ગણાતા ભદ્રાવતીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી બાલા સાહેબ ઠાકરેનું એક મંદિર નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરખાસ્તને શિવ સેનાના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ ઉદ્ધવ ઠાકરેની મંજૂરી મળી ગઇ છે. આથી મંદિર નિર્માણ માટે કરવી પડતી કાયદાકીય પ્રક્રિયાને શરૂ કરી દેવામાં આવી છે."
મંદિરની રૂપરેખા આપતા તેમણે જણાવ્યું કે મંદિર પાંચ એકર જમીનમાં ફેલાયેલું હશે. મંદિરમાં બગીચા ઉપરાંત, વાંચનાલય, કોમ્યુનિટી હોલ અને શિવ સેના સુપ્રીમોની તસવીરગાથા કહેતું એક કાયમી પ્રદર્શન તૈયાર કરવામાં આવશે.
આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂપિયા 2 કરોડનો ખર્ચ થવાની ગણતરી કરવામાં આવી છે. આ માટેનું ભંડોળ શિવ સેનાના ધારાસભ્યો, કોર્પોરેટર્સ અને સાંસદો તથા અન્ય રાજકીય આગેવાનો પાસેથી મેળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 વર્ષથી સિવિક બોડીમાં શિવ સેના શાસક પક્ષ રહી છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી






Click it and Unblock the Notifications
