શિવરાજ સિંહે સોનિયા ગાંધીને ફટકારી માનહાનિની નોટિસ
ભોપાલ, 18 નવેમ્બર: હાલમાં દેશમાં ચૂંટણીનો માહોલ સર્જાયો છે, દરેક પક્ષ અને દરેક નેતાઓ પોતાના પક્ષ તરફથી ચૂંટણી પ્રસારમાં લાગી ગયા છે. અને વિરોધી નેતા અને પક્ષ પર આરોપ પ્રત્યારોપોના બાણ છોડી રહ્યા છે. જેને પગલે કોઇ પક્ષની લાગણી પણ દુભાઇ શકે છે અને કોઇ નેતાનું માન પણ ગવાઇ શકે છે. મધ્યપ્રદેશમાં પણ એવું જ બન્યું છે.
મધ્યપ્રદેશમાં કોંગ્રેસ દ્વારા સમાચાર પત્રોમાં જારી કરવામાં આવેલી એક જાહેરાત પર વાંધો ઉઠાવતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસની રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કાંતિલાલ ભૂરિયાને માનહાનિની નોટિસ ફટકારી છે.
અધિવક્તા શશાંક શેખર દ્વારા મોકલવામાં આવેલ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સમાચારપત્રોમાં પ્રકાશિત જાહેરાતમાં કૂટરચિત અને અસત્ય માનહાનિકારક લેખ છે, તેને મારા પક્ષકારના માન સમ્માનને આઘાત પહુંચ્યું છે અને છબિ ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી છે. નોટિસમાં 15 દિવસની અંદર માફી નહીં માગવા પર કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી છે.

-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
