આતંકીઓની ધમકી મળવાથી 6 સરપંચોના રાજીનામા!

કહેવામાં આવે છે કે રવિવારે રાત્રે આતંકિયોએ સરપંચોના ઘરે જઇને તેમને રાજીનામુ આપી દેવાની ધમકી આપી. આના પગલે આતંકવાદીઓએ બારામુલામાં એક સરપંચની હત્યા કરી દીધી હતી.
બારામુલામાં સરપંચની હત્યા તેમજ છેલ્લા છ મહીનામાં કાશ્મિરમાં પાંચ સરપંચોની હત્યા થઇ ગઇ છે. આ ઘટનાના પગલે અને મોતની ધમકી મળ્યા બાદ તમામ છ સરપંચોએ પોતાના પદ પરથી રાજીનામા ધરી દીધા છે.
જોકે આ ઘટનાના પગલે આતંકીઓને પકડવામાં સ્થાનિક પોલીસ અને આર્મી નિષ્ફળ નિવડી છે.
More From
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી









Click it and Unblock the Notifications
