આતંકીઓની ધમકી મળવાથી 6 સરપંચોના રાજીનામા!

કહેવામાં આવે છે કે રવિવારે રાત્રે આતંકિયોએ સરપંચોના ઘરે જઇને તેમને રાજીનામુ આપી દેવાની ધમકી આપી. આના પગલે આતંકવાદીઓએ બારામુલામાં એક સરપંચની હત્યા કરી દીધી હતી.
બારામુલામાં સરપંચની હત્યા તેમજ છેલ્લા છ મહીનામાં કાશ્મિરમાં પાંચ સરપંચોની હત્યા થઇ ગઇ છે. આ ઘટનાના પગલે અને મોતની ધમકી મળ્યા બાદ તમામ છ સરપંચોએ પોતાના પદ પરથી રાજીનામા ધરી દીધા છે.
જોકે આ ઘટનાના પગલે આતંકીઓને પકડવામાં સ્થાનિક પોલીસ અને આર્મી નિષ્ફળ નિવડી છે.
More From
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ












Click it and Unblock the Notifications
