આતંકીઓની ધમકી મળવાથી 6 સરપંચોના રાજીનામા!

કહેવામાં આવે છે કે રવિવારે રાત્રે આતંકિયોએ સરપંચોના ઘરે જઇને તેમને રાજીનામુ આપી દેવાની ધમકી આપી. આના પગલે આતંકવાદીઓએ બારામુલામાં એક સરપંચની હત્યા કરી દીધી હતી.
બારામુલામાં સરપંચની હત્યા તેમજ છેલ્લા છ મહીનામાં કાશ્મિરમાં પાંચ સરપંચોની હત્યા થઇ ગઇ છે. આ ઘટનાના પગલે અને મોતની ધમકી મળ્યા બાદ તમામ છ સરપંચોએ પોતાના પદ પરથી રાજીનામા ધરી દીધા છે.
જોકે આ ઘટનાના પગલે આતંકીઓને પકડવામાં સ્થાનિક પોલીસ અને આર્મી નિષ્ફળ નિવડી છે.












Click it and Unblock the Notifications
