દિલ્હી એરપોર્ટ પર સ્પાઇસજેટના વિમાનમાં અચાનક લાગીઆગ, ઘટના સ્થળે પહોચી ફાયર
દિલ્હી એરપોર્ટ પર ઉભેલા સ્પાઇસજેના વિમાન ક્યુ400 ના એન્જીનમાં મંગળવારે રાત્રે અચાનક આગ લાગી ગઇ હતી. ત્યાર બાદ આનન ફાનનમાં ફાયરની ગાડીને બોલવામાં આવી હતી. આ દુર્ઘટના સમયે કોઇ જ જાની હાનીના સમાચાર નથી. તમામ કર્મી સુરક્ષીત છે.

સ્પાઇસેજટના એક પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, રાત આઠ વાગે એક અગ્ની ચેતાવની પ્રણાલી દ્વારા ક્યુ 400 વિમાના એન્જીનમાં આગ લાગવાની જાણકારી મળી હતી. જ્યારે તેની મેનટેનેસ માટે ઉભી રાખવામાં આવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, આગ પર ઘટના સ્થળ પર હાજર આગને અન્ય ઉપકરણોથી કાબુમાં લેવામા આવી હતી. પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, સુરક્ષાના ભાગ રુપે ફાયરની ટીમને બોલાવામાં આવ્યા છે. અને ઘટનામાં કર્મચારીઓ સુરક્ષીત છે.
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
