બુદ્ધ પૂર્ણિમાના અવસર પર તિબ્બતી આધ્યાત્મિક ગુરુ Dalai Lama એ શુભકામના પાઠવી, જણો શુ કહ્યુ?
બુદ્ધ પૂર્ણિમાં ના શુભ અનસરે સમગ્ર દેશમા તેની ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે, આ અવસર પર બુધ પૂર્ણિમા પર ચંદ્ર ગ્રહણ પણ છે. અને સયોગ 130 વર્ષ બાદ બનવા જઇ રહ્યો છે. બુદ્ધ પૂર્ણિમાંના અવસર પર તિબ્બતી આદ્યત્મિક ગુરુ દલાઇ લામાએ શુભકામના પઠવી હતી.

તિબ્બતી આધ્યાત્મિક ગુરુ દલાઇ લામાએ કહ્યુ કે, ભગવાન બદ્ધના જન્મ જ્ઞાનદય અને મહાપરિનિર્વાણના આ પાવન સ્મરણ પર મને દુનિયના ભરના સાથી બૌદ્ધોનો અભિવાદન કરતા પ્રસન્નતા થઇ રહી છે.
આ દરમિયાન તેમણે આપણા ધર્મગ્રથ બોધગયાના રૂપમાં જાણીતા વજ્રસન, અદમ્ય આસન, શાક્યમુનિ બદ્ધ, આપણા દયાળુ અને આધ્યાત્મિક પરંપરાના સંસ્થાપક શિક્ષક સાથે જોડાયેલા બોદ્ધ તીર્થ સ્થળ સૌથી પવીત્ર છે.
દલાઇ લામાએ કહ્યુ કે, અંહ્યા પર બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તી થઇ હતી. ત્યાર બાદ તેમણે ચાર મહાન સત્યો જ્ઞાનોદયના સાડત્રીસ કારકો અને અ્ય શિક્ષા આપી હતી. તેમની શિક્ષાઓની કંજી અંતરીક્ષના રૂપમાં અનંત સંવેદનશીલ પ્રાણીઓના લાભ માટે મનને અનુશાસિત કરનાર છે.
કહ્યુ કે, ભગવાન બુદ્ધની કરુણા અને ભગવાન મહાવીરના અંહિસાના દર્શનના બતાવેલા માર્ગ થી વિશ્વમાં શાંતિ સદ્દભાવના સ્થાપિત કરી શકાય છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
