મોત પહેલા માત્ર સિગારેટ અને નારિયેળ પાણી પી રહ્યાં હતા સુનંદા પુષ્કર
નવી દિલ્હી, 19 જાન્યુઆરીઃ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરની પત્ની સુનંદા થરૂરનો મૃતદેહ શુક્રવારે સાંજે સંદિગ્ધ અવસ્થામાં દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલ ‘લીલા'ના રૂમ નંદર 345માંથી મળ્યો હતો. ગઇ કાલે શનિવારે સુનંદાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. હજુ તેમની ચિતાની આગ ઠંડી પણ નથી પડી ત્યાં મોત પહેલા થરૂર પરિવારમાં તણાવ અને ઝઘડાની વાતો બહાર આવી રહી છે. શશિ થરૂરને ત્યાં કામ કરનાર નારાયણે પૂછપરછમાં પોલીસે જણાવ્યું છે કે સુનંદાના મોતથી એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે રાત્રે શશિ થરૂર એ હોટલના સુઇટમાં સોફા પર જ ઉંઘી ગયા હતા, જ્યાં સુનંદા એરપોર્ટથી આવ્યા બાદ રોકાયા હતા.

ખાસ વાત એ છે કે આ ઝડપના સાક્ષી કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારી પણ હતા, જે મુંબઇથી આ જ વિમાનમાં સફર કરી રહ્યાં હતા. એટલું જ નહીં, બન્ને વચ્ચે ઝઘડો દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા પછી પણ નહોતો બંધ થયો અને બન્ને વચ્ચે બોલાચાલી થતી રહી. થરૂરના ઝઘડાનું કારણ હજું પણ એક રહસ્ય બનેલું છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
