For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યામાં બાબરે મસ્જિદ બનાવી હોવાનું મુસ્લિમ પક્ષકાર સાબિત ન કરી શક્યા

અયોધ્યામાં બાબરે મસ્જિદ બનાવી હોવાનું મુસ્લિમ પક્ષકાર સાબિત ન કરી શક્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અયોધ્યા મામલે સુનાવણીના 15મા દિવસે રામ મંદિર પુનરોદ્ધાર સમિતિના વકીલ પીએન મિશ્રાએ સંવૈધાનિક બેંચ સામે દલિલ રજૂ કરી. પીએન મિશ્રાએ કહ્યું કે મુસ્લિમ પક્ષકારે કહ્યું કે મુસ્લિમ પક્ષકાર સાબિત નહોતા કરી શક્યા કે મસ્જિદનું નિર્માણ બાબરે કરા્યું હતું. પીએન મિશ્રાએ કહ્યું કે હાઈ કોર્ટે માન્યું હતું અને મુસ્લિમ પક્ષે માન્યું હતું કે એવાં કોઈ સબૂત નથી જેનાથી સાબિત થઈ શકે કે મસ્જિદ બાબરે બનાવી હતી.

ayodhya

અયોધ્યા મામલાને લઈ સુપ્રીમ કોર્ટમાં 15મા દિવસે થયેલ સુનાવણીમાં વકીલ પીએમ મિશ્રાએ કહ્યું કે આ વિશે સબૂત નથી કે 1528માં મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું અને બાબરે નિર્માણ કરાવ્યું હોય તેનાં પણ સબૂત નથી. પીએન મિશ્રાએ કહ્યું કે આ સ્પષ્ટ છે કે મસ્જિદને મંદિર ઉપર બનાવવામાં આવી હતી કેમ કે મંદિરના અવશેષ એ જગ્યાએથી મળ્યા છે, કેટલાક લોકોનું માનવું છે કે મંદિરને પાડી મસ્જિદ બની જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે મંદિરને ધ્વસ્ત કરી મસ્જિદ બનાવવામાં આવી.

જણાવી દઈએ કે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટ આજથી સુનાવણી શરૂ થઈ ગઈ છે, મધ્યસ્થતા દ્વારા વિવાદનો કોઈ ઉકેલ લાવવામાં નિષ્ફળતા બાદ હવે સુપ્રીમ કોર્ટે મામલાની દરરોજ સુનાવણી કરવાનો ફેસલો કર્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી 5 સભ્યોની સંવૈધાનિક બેંચ આ મામલાની સુનાવણી કરી રહી છે. આ સંવૈધાનિક પીઠમાં જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ એ નજીર પણ સામેલ છે.

 CBIએ TMCના ત્રણ સાંસદો પર કેસ ચલાવવા માટે ઓમ બિરલાની મંજૂરી માંગી CBIએ TMCના ત્રણ સાંસદો પર કેસ ચલાવવા માટે ઓમ બિરલાની મંજૂરી માંગી

English summary
supreme court hearing on ayodhya land dispute
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X