કાયદામાં કિશોરની પરિભાષા પર વિચાર કરાશે SC

જનહિત યાચિકા, જેમાં કહેવામાં આવ્યું છે કે, 18 વર્ષથી ઓછી ઉમરના તમામ આરોપીઓને સગીર તરીકે લેવા યોગ્ય નથી, કારણ કે તે ગુન્હાનીં ગંભીરતાને નથી દર્શાવતી. સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો છે. આ યાચિકા વકીલ કમલ કુમાર પાંડે અને સુકુમારએ દાખલ કરી છે.
યાચિકાકર્તા કમલ કુમાર પાંડેએ જણાવ્યું છે કે તેણે પોતાની યાચિકામાં જૂવેનાઇલ(કિશોર)ની પરિભાષાને ફરીથી પરિભાષિત કરવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે તેના તર્કો સાથે સહમત થતા યાચિકાનો સ્વિકાર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે જસ્ટિસ દીપક મિશ્રાએ આ સરકાર પાસે જવાબ માંગ્યો છે.
નોંધનીય છે કે દિલ્હી ગેંગરેપ કેસમાં સૌથી ગંભીર આરોપીને સગીર ગણાવી દેવામાં આવવાથી લોકોમાં ભારે ગુસ્સો છે. લોકો ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જુવેનાઇલ એક્ટમાં ફેરબદલની માંગ કરી રહ્યાં છે.
More From
-
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી







Click it and Unblock the Notifications
