'નીતિશને મોદીથી આટલી બધી નફરત કેમ છે?'

બિહારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ મંગળવારે સવાલ કર્યો કે જો નીતિશ સંસ્કારના કારણે અડવાણીને મળ્યા હતા, તો ભાજપા તરફથી પીએમ પદના દાવેદાર નરેન્દ્ર મોદી સાથે તેઓ આવું શા માટે નથી કરતા.
સુશીલ કુમાર મોદીને ટ્વિટર પર જણાવ્યું કે 'નીતિશ કુમાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાજ શરીફ સાથે હાથ મીલાવી શકે છે, પરંતુ નરેન્દ્ર મોદીની સાથે તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી શકતા નથી.'
તેમણે સવાલ કર્યો કે, 'શું ભારતીય રાજનીતિ માટે આ પ્રકારની આભડછેટ યોગ્ય છે? આ કયા પ્રકારની સમગ્ર રાજનીતિ છે? કેવી માનસિકતા છે?'
બિહાર ભાજપાના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે નીતિશ કુમાર એ સમયે ખૂબ જ નારાજ હતા, જ્યારે સમાચારોમાં એવી તસવીરો છપાઇ હતી, જેમા મોદી અને નીતિશ એકબીજાના હાથમાં હાથ નાખીને ઉભા હતા. એ સમયે નીતિશ નારાજ શા માટે હતા?
દિલ્હીમાં યોજાયેલી રાષ્ટ્રીય એકતા પરિષદની બેઠકમાં નીતિશ કુમારની સામે જ્યારે અડવાણી આવ્યા, તો તેમણે ખૂબ જ ઉષ્માભરી મુલાકાત કરી. જોકે સુશીલ કુમાર મોદીએ અડવાણી અને નીતિશની આ મુલાકાતને વધારે મહત્વ ના આપતા તેને રાજકીય શિષ્ટાચાર ગણાવ્યો હતો. કુમારની પાર્ટીએ એવું કહેતા નીતિશનો બચાવ કર્યો હતો કે આ મુલાકાતની પાછળ નીતિશના સંસ્કાર છે અને તેનો કોઇ રાજનૈતિક અર્થ કાઢવો જોઇએ નહીં.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
