બોધગયા બ્લાસ્ટની ગુપ્ત માહિતી હતી, ક્યાં ભૂલ થઇ તે અંગે તપાશ થશે: શિંદે

ગૃહમંત્રીએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આ બ્લાસ્ટને લઇને ગુપ્ત માહિતી મળી હતી. તેમાં ક્યાં ચૂક થઇ, તે અંગે તપાસ કરાવવામાં આવશે. શાંતિના પ્રતિક 'મહાબોધિ મંદિર' પર હુમલો ચિંતાનો વિષય છે અને અમે આ હુમલાની આકરી નિંદા કરીએ છીએ.
સુશીલ કુમાર શિંદેએ એનઆઇએને આ બ્લાસ્ટની તપાસ પૂરી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. એનઆઇએ તપાસમાં જોડાઇ ગઇ છે. તેમને કહ્યું હતું કે એમપણ કહેવામાં આવે છે કે સીઆઇએસએફની ગોઠવણ વિશે વિચાર કરી રહી છે.
બીજી તરફ બિહારના ગયા જિલ્લાના બોધગયા સ્થિત મોહાબોધિ મંદિર પરિસરમાં અને બહાર ગત સાત જુલાઇના રોજ થયેલા 10 શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ મુદ્દે મંગળવારે પટણાથી કસ્ટડીમાં લેવામાં આવેલા ત્રણ યુવકો અને એક યુવતિને પોલીસે પુરાવાના અભાવે છોડી મુક્યા છે. પટણાના વરિષ્ઠ પોલીસ અધિકારી મનુ મહારાજે જણાવ્યું હતું કે ધરપકડમાં લેવામાં આવેલા આ લોકોને બિહાર પોલીસ ઉપરાંત એનઆઇએ અને આઇબીની ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. આ મુદ્દે તેની સંડોવણીના પુરાવા નહી મળતાં તેમને છોડી મુકવામાં આવ્યા હતા.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો









Click it and Unblock the Notifications
