''સોનિયાની ટીમ બચાવવા માગતી હતી કસાબને''

એક અંગ્રેજી સમાચારપત્રના જણાવ્યા અનુસાર આરટીઆઇ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે (NAC)ની હાલની મેમ્બર અરૂણા રોય અને પૂર્વ મેમ્બર હર્ષ મંદર પત્રકારો અને સોશિયલ એક્ટિવિસ્ટમાં સામેલ છે. જેમણે કસાબની ફાંસીની સજા માફ કરવાની માંગ કરી હતી.
આ સંબંધે જ્યારે એ અખબારે હર્ષ મંદર સાથે વાતચીત કરી તો તેમણે એક પત્ર આપ્યો. આ પત્રમાં લખ્યું હતું કે 'ભલે 26/11 મુંબઇ એટેક મામલે કસાબની ટ્રાયલ એકદમ ફેયર હતી, પરંતુ મને લાગે છે કે તેને ફાંસીની સજા લોકોના ગુસ્સાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. મે સજા માફીની વાત ન્હોતી કરી, માત્ર ફાંસીની સજા માફ કરવાની અરજી કરી હતી.'
જનતા પાર્ટીના પ્રિસિડેન્ટ સુબ્રમણ્યમ સ્વામીએ મીડિયાને આરટીઆઇ અંતર્ગત મળેતા પત્રની કોપી આપતા જણાવ્યું કે 'જે લોકોએ એક આતંકવાદીની સજા માફ કરવાની માંગ કરી, તે જ લોકો NACમાં બેસીને દેશનું ભવિષ્ય નક્કી કરી રહ્યા છે.'
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
