ગુજરાત મુદ્દે ટ્વીટ કરી તેજસ્વી યાદવે યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું
ગુજરાત મુદ્દે ટ્વીટ કરી તેજસ્વી યાદવે યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું
લખનઉઃ ગજરાતમાં પાછલા કેટલાક દિવસોથી ઉત્તર ભારતીયો પર થયેલ હુમલા અને પલાયનના મુદ્દે બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું છે. તેજસ્વીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું કે મુખ્યમંત્રી સત્તા ભોગી અજય સિંહ વિષ્ટને વાંદરાઓને રમત રમાડવામાંથી નવરા થશે ત્યારે કંઈક બોલશેને.
|
તેજસ્વીએ નિશાન સાધ્યું
જણાવી દઈએ કે સીએમ યોગી પર પારુલ સબ્બરવાલ દ્વારા કરેલ એક રિટ્વીટમાં તેજસ્વી યાદવે લખ્યું કે અજય સિંહ વિષ્ટને વાંદરાઓને રમત રમાડવામાંથી સમય મળશે ત્યારે કંઈક બોલશેને. આગળ એમણે લખ્યું કે તેઓ કહી રહ્યા છે કે કોઈ ઘટના બની નથી. સંત-મહાત્મા અને સાધુ કંઈ નહિ તો માણસની જેમ તો જવાબ આપ્યા કરે.
|
અફવા પર ધ્યાન ન દોઃ યોગી આદિત્યનાથ
ગુજરાતના ઘટનાક્રમને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ફોન પર વાત કરી. ગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યું કે પાછલા ત્રણ દિવસોમાં કોઈપણ અપ્રિય ઘટના બની નથી. ગુજરાત સરકાર તમામ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી છે તથા તમામનું ગુજરાતમાં સન્માન છે.
|
પીએમ મોદી અને શાહ પર નિશાન સાધ્યું
તેજસ્વીએ પોતાના ટ્વીટમાં પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર પણ નિશાન સાધ્યું છે. તેજસ્વીએ કહ્યું કે ગુજરાતના લંપટ ભાજપીઓ બિહાર અને યુપીના લોકો સાથે ગુંડાગીરી કરી એમને ગુજરાતથી ભગાડી રહ્યા છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર અને કેન્દ્ર સહિત તમામ જગ્યાએ ભાજપની સરકાર છે. શું બિહાર અને યુપીની સરકાર ગુજરાતના ગુંડઓના અત્યાચારો પર રોક ન લગાવી શકે?
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
