તેલંગાણામાં કેસીઆરની 'પ્રજા કલ્યાણ' સ્કીમે કોંગ્રેસ-ટીડીપીનાં ગઠબંધનને ડૂબાવી દીધું
તેલંગાણામાં કેસીઆરની સ્કીમે જનતાનું દિલ જીત્યું
નવી દિલ્હીઃ તેલંગાણા વિધાનસભા ચૂંટણી પરિણામથી સ્પષ્ટ થઈ ગયું છે કે ટીઆરએસ અને કાર્યવાહક મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની જન કલ્યાણકારી યોજનાઓએ અસર કરી છે. આ કારણ જ છે કે જનતાએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂની લોકપ્રિયતાને તેલંગાણામાં કોંગ્રેસ-ટીડીપી વિશ્વાસ ન દેખાડ્યો અને પ્રજાએ ગઠબંધનના સપનાં ચકનાચૂર કરી નાખ્યાં.

જણાવી દઈએ કે તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં 88 સીટ ટીઆરએસના ખાતામાં આવતી જણાઈ રહી છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં 21 સીટ આવી છે. જ્યારે ભાજપના ખાતામાં 1 સીટ આવી હોવાનું અનુમાન છે. જો કે હજુ પાર્ટીઓના જીતની સત્તાવાર રીતે ઘોષણા નથી થઈ. પરંતુ એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેલંગાણામાં ટીઆરએસ જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ રહી છે.
આ પરિણામથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ટીઆરએસની જીતની પાછળ કેટલાય પહેલુ છે. જેમાં જન કલ્યાણકારી નીતિ અથવા પછી પ્રજા કલ્યાણ નીતિ સૌથી પ્રમુખ છે. સૌથી વધુ તેણે જ ટીડીપી અને કોંગ્રેસ ગઠબંધનને પ્રભાવિત કર્યું છે. આ જીત બાદ વિશ્લેષકોએ કહ્યું કે યાદ રાખવું જોઈએ કે ટીઆરએસ સત્તામાં રહીને જે સ્કીમ લઈને આવી હતી તેમાં દરેક ઘર માટે કંઈકને કંઈક હતું. જેમ કે રિતૂ બંધૂ સ્કીમ, જે અંતર્ગત દરેક ખેડૂતોને પ્રતિ એકર 8000 રૂપિયા પ્રતિ વર્ષ મળે છે. આ ઉપરાંત આસારા યોજના જેમાં ગરીબો, વૃદ્ધો, વિશેષ રૂપથી કમજોર વર્ગ માટે પેન્શન સ્કીમે ટીઆરએસને લાભ પહોંચાડ્યો છે.
આ પણ વાંચો- મધ્ય પ્રદેશ વિધાનસભાઃ કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો, રાજ્યપાલને મળવા સમય માગ્યો
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
