નવા આતંકી સંગઠનના હિટ લીસ્ટમાં છે ભાજપ - કોંગ્રેસના નેતા

આતંકનું આ એલર્ટ બાંગ્લાદેશને ગુલાબી ગ્રુપ તરફથી મોકલવામાં આવેલી ચિઠ્ઠીના પગલે જારી કરવામાં આવ્યું છે. જીજીએમએફ તરફથી મોકલવામાં આવેલી ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ભારતના એ મુસ્લીમ નેતાઓથી ખફા છે, જેમણે સંસદમાં બર્માની હિંસાનો મુદ્દો ઉઠાવ્યો અને હિંસાને રોકવા માટે કોઇ વાત ના કરી.
આતંકિઓની ચીઠ્ઠીમાં કહેવાયું છે કે આવા નેતા પોતાના અને પોતાની પાર્ટીના ફાયદા માટે રાજનીતિ કરે છે. જીજીએમએફની ચિઠ્ઠીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના નેતા ધર્મનિરપેક્ષતાનો માત્ર દેખાડો કરે છે.
More From
-
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત




Click it and Unblock the Notifications
