કર્ણાટકામાં મળેલી હાર બાદ બસવરાજ બોમ્મઇએ હારની જવાબદારી સ્વીકારી
કર્ણાટકા વિધાનસભા ચૂંટણી 2023 ના પરીણામની આવી ચૂક્યા છે. કોગ્રેસને બંપર જીત મળી છે. કર્ણાટકા ની જનતાએ ભાજપને ઉખાડી ફેંકી છે. કોગ્રેસ પાર્ટી જેણે 2018 માં 80 સીટ પર જીત મેળવી હતી. તે હવે 136 સીટ પર જીત મેળવી ચૂકી છે.તેમજ 2018 માં 105 સીટ મેળવનાર ભાજપ ફખ્ત 65 સીટ પર સિમિત થઇ ગઇ છે.

ભાજપની હારથી એ સ્પષ્ટ થાય છે કે, ભાજપાની બોમ્બઇ સરકારથી અંહિયાની સરકાર બિલકુલ ખુશ નહોતી એટલા માટે તેમણે ભાજપને નકારી દિધુ હતુ. કર્ણાટકાના સીએમ બસવરાજ બોમઇએ કર્ણાટકા ગુમાવ્યા બાદ કહ્યુ કે, હુ આ હારની જવાબદારી લવ છઉ. હારના ઘણા કારણ છે. દરેક કારણની વિશ્લેષણ કરવામાં આવશે. અને અમે સંસદની ચૂંટણીમાં પરત ફરીશુ
જણાવી દઇએ કે, કર્ણાટકાના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ વિધાનસભા ચૂટણીમાં ભાજપની હાર બાદ રાજ્યપાલ થાવરચંદ ગહલોતને પોતાનું રાજીનામુ આપી દિધુ જેનો રાજ્યપાલે સ્વીકાર કરી લિધો છે.
જણાવી દઇ કે, કર્ણાટકામાં મુ્ખ્યમંત્રી બસવરાજ મોમ્મઇએ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર થવા છતા રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને પોતાનું રાજીનામુ સોપી દિધુ છે. જને રાજ્યપાલે સ્વીકાર કરી લીધો છે.












Click it and Unblock the Notifications
